Jo har pal jalti rahe, use roshni kehte hain,,,,,
Jo pal pal chalti rahe, use zindagi kehte hain,
Jo pal pal khilti rahe, use mohabbat kehte hain,
Jo saath na chode, use apni dosti kehte hain…
-
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. –સ્વામી વિવેકાનંદ આયુ, કર્મ, સંપત્તિ, વિ...
-
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મ...
-
ચરિત્રની સુંદરતા જ સાચી અને શ્રેષ્ઠ સુંદરતા છે... મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનુ...